We are hiring qualified and enthusiastic Educators. Apply Now.                                       Admissions Open for Academic Year 2021-2022

જન્માષ્ટમી

જન્માષ્ટમી

નંદ ઘેર આનંદ ભયો 
જય કનૈયા લાલકી 
હાથી ઘોડા પાલખી 
જય કનૈયા લાલકી….
    જન્માષ્ટમી  એટલે શ્રીકૃષ્ણનો  જન્મ. કૃષ્ણની લીલા તો જગવિખ્યાત  છે. એમ કે.જી. ના બાળકોએ  રાધા – કૃષ્ણ બની શિવઆશિષનો સ્ટેજ દીપાવ્યો. 
     ભગવાન ગણાતા શ્રી કૃષ્ણ અને બાલમંદિરના ભગવાન  સ્વરૂપ કે.જી.ના બાળકોએ.
      “અમે નાનકડા દેવ બાલમંદિરના 
થાય પૂજા અમારી બાલમંદિરમાં 
કૃષ્ણ નાના હતા દૂધ પીતા હતા.
દહીં ખાતા હતા. “
બેન માખણ ખવડાવે 
બાલમંદિરમાં…..